અમદાવાદઃ કોરોના વોર્ડમાં ફરજ બજાવતા SVPના ડોક્ટર્સ કેમ થયા નારાજ? જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ્સ ડોક્ટરોની નારાજગી સામે આવી છે. ગાયનેક, ઓર્થો, સર્જરી વિભાગના રેસિડેન્ટ્સ ડોક્ટરોમાં નારાજગી જોવા મળી છે. કોરોના વોર્ડમાં સતત કામગીરી કરાવવામાં આવતા ડોકટરો નારાજ થયા છે. જુદા જુદા વિભાગના રેસિડેન્ટ્સ ડોક્ટરોની કોરોના વોર્ડમાં ડ્યૂટી હોવાથી પ્રેક્ટિસ અટકી પડી હોવાથી
from ahmedabad https://ift.tt/2W65UU7
via IFTTT
from ahmedabad https://ift.tt/2W65UU7
via IFTTT
ટિપ્પણીઓ નથી: