અમિતાભ બચ્ચનની તબિયત સામાન્ય લક્ષણો સાથે સ્થિર, આઈસોલેશન યૂનિટમાં દાખલ: નાણાવટી હોસ્પિટલ

<strong>મુંબઈ:</strong> મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્રનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલ અનુસાર, અમિતાભ બચ્ચની તબિયત સ્થિર છે અને તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. નાણાવટી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, મુંબઈના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચનન સામાન્ય લક્ષણ સાથે સ્થિર છે અને

from home https://ift.tt/3gKZb9W
via IFTTT

ટિપ્પણીઓ નથી: