અમદાવાદથી સુરત આવતી જતી બસોને લઈને શું લેવાયો મોટો નિર્ણય? જાણો વિગત
અમદાવાદ: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એસટી બસ સંચાલનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત આવતી બસો બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લીધે લોકો અમદાવાદ તરફ આવી રહ્યાં ત્યારે લોકોના સ્વાસ્થ્યની સલામતી માટે આ નિર્ણય
from ahmedabad https://ift.tt/300Seej
via IFTTT
from ahmedabad https://ift.tt/300Seej
via IFTTT
ટિપ્પણીઓ નથી: