સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન

<strong>અમદાવાદઃ</strong> સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન થયું છે. તેમના અંતિમ દર્શન https://ift.tt/2Wlr3Kk વેબસાઇટ પર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. આ સમાચાર સાંભળીને હરિભકતો શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

from home https://ift.tt/3jhYeZ4
via IFTTT

ટિપ્પણીઓ નથી: