ગિરનાર પર ચડવું થશે સરળ, રોપ-વે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, જાણો 1 કલાકમાં કેટલા લોકો અંબાજી સુધી પહોંચી શકશે

<strong>જૂનાગઢઃ</strong> જૂનાગઢ આવતા શ્રદ્ધાળુઓને હવે સરળતાથી ગિરનાર અંબાજી સુધી પહોંચી શકશે. કારણ કે ગિરનાર પરનો રોપ વે પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ગિરનારની યાત્રાએ ત્યારે હવે આ રોપવે પ્રોજેક્ટ પૂર્ણ થતાં અનેક લોકો સરળતાથી અંબાજીના દર્શન કરી શકશે અને ગિરનાર પર્વત પર

from home https://ift.tt/2GbHrbs
via IFTTT

ટિપ્પણીઓ નથી: