સુરતઃ ધોરણ-10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, સગીરાના આપઘાત પાછળ પરિવારે શું આપ્યું કારણ?
<strong>સુરતઃ</strong> ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં હજુ પણ સ્કૂલ રાબેતા મુજબ શરૂ થઈ નથી અને ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે. ત્યારે સુરતમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થિનીએ ઓનલાઇન એજ્યુકેશનથી કંટાળીને આપઘાત કર્યો
from home https://ift.tt/3mjjnmj
via IFTTT
from home https://ift.tt/3mjjnmj
via IFTTT
ટિપ્પણીઓ નથી: