વિજય નહેરાને સોંપાઈ આ નવી જવાબદારી, નહેરા સહિત 11 IAS અધિકારીને ક્યાં મોકલાશે ? જાણો મહત્વની વિગત

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત કેડરના 11 આઈએએસ અધિકારીઓ બિહાર વિધાનસભા તથા અન્ય રાજ્યોની પેટાચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નરપદેથી હટાવાયેલા વિજય નહેરાને પણ આ નવી જવાબદારી સોંપાઈ છે. આ અધિકારીઓમાં મૂળ બિહારના બે આઈએએસ અનુપમ આનંદ અને સંદીપકુમારને સામેલ કરાયા છે. આઈએએસ અધિકારીઓને તેમના વતનના રાજ્યમાં ઓબ્ઝર્વર તરીકે નહીં

from home https://ift.tt/3nlDa5N
via IFTTT

ટિપ્પણીઓ નથી: