ભાવનગરમાં કોણે મનપા કમિશ્નર અને છ અધિકારી સામે માંડ્યો 12 કરોડનો દાવો ? જાણો શું છે કેસ ?

<strong>ભાવનગરઃ</strong> ભાવનગર મનપાના કમિશ્નર અને 6 અધિકારીઓ વિરુદ્ધ કોર્ટમાં 12 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો કરાયો છે. ચિતરંજન ચોકમાં રહેતા અને માધવદર્શન ખાતે મિલકત ધરાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. મનપાએ માધવદર્શન ખાતે આવેલી મિલ્કતને બદ ઈરાદાથી નોટિસ આપેલ અને મિલ્કતને આર્થિક નુકશાની પહોંચાડવાના ઈરાદાથી માલિકે 12.08 કરોડનો

from home https://ift.tt/2TfflPo
via IFTTT

ટિપ્પણીઓ નથી: