કોરોનાને લઈને ભારત માટે આવ્યા સારા સમાચાર, જાણો કોવિડ-19ના નવા કેસમાં કેટલો ઘટાડો નોંધાયો

<strong>નવી દિલ્હીઃ</strong> કોરોનાને લઈને ભારત માટે સારા સમાચાર આવ્યા છે. દેશમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાના નવા કેસ 33 ટકા ઘટ્યા છે. દેશમાં કોરોનાના છેલ્લા 10 દિવસમાં 1 કરોડ ટેસ્ટ થયા છે. તો 24 કલાકમાં 72 હજાર 869 કેસ નોંધાયા છે. જ્યારે 16 સપ્ટેમ્બરે એક દિવસમાં

from home https://ift.tt/3jCSJnt
via IFTTT

ટિપ્પણીઓ નથી: