ગુજરાત ભાજપના નેતાનું કોરોનાથી થયું નિધન, 20 દિવસથી ચાલી રહી હતી સારવાર

<strong>અમદાવાદઃ</strong> અરવલ્લી જિલ્લામાં ભાજપના મંત્રીનું કોરોનાથી નિધન થયું છે. શામળાજી પાસેના પાલ્લામાં રહેતા ગજાનંદભાઈ પ્રજાપતિનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. ગજાનંદભાઈ શામળાજી અડા આઠમ પ્રજાપતિ સમાજના પણ પ્રમુખ હતા. સાથે જ પાલ્લા હાઈસ્કૂલમાં પણ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ગજાનંદભાઈને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

from home https://ift.tt/2HXemkk
via IFTTT

ટિપ્પણીઓ નથી: