દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમિત રાજ્ય પૈકીના એકમાં હવેથી 24 કલાક ખુલ્લી રહેશે રેસ્ટોરન્ટ, જાણો વિગત

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હવે નાઇટ કલ્ચર શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે 24 કલાક રેસ્ટોરન્ટ ખૂલ્લી રાખવાની મંજૂરી આપી દીધી. તેમણે બુધવારે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી. દિલ્હી સચિવાલયમાં આયોજીત બેઠકમાં રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા અનેક ફેંસલા લેવામાં

from home https://ift.tt/30Fkqo8
via IFTTT

ટિપ્પણીઓ નથી: