નવસારીઃ 28 વર્ષીય યુવતીએ કરી લીધો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

<strong>નવસારીઃ</strong> જિલ્લાના વિજલપોર શહેરમાં 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચઈ ગઈ છે. યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે. મળતી વિગતો પ્રમાણે વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ આપઘાત

from home https://ift.tt/31wQJGm
via IFTTT

ટિપ્પણીઓ નથી: