સુરત શહેરના 5 PIની કરાઈ બદલી, જાણો ક્યા PIને ક્યાં મૂકાયા ?
<strong>સુરતઃ</strong> સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરતના પાંચ પી.આઈ.ની બદલી કરી છે. શહેરના પાંચ પી.આઈ.ની આંતરીક બદલીના હુકમમાં સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી.સી.સોલંકીની ટ્રાફિક શાખામાં, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈ જી.એ.પટેલની સરથાણા પોલીસ મથકમાં, સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ પી.એ.આર્યની વરાછા પોલીસ મથકમાં, વરાછા પોલીસ મથકમાં
from home https://ift.tt/3mbkZyk
via IFTTT
from home https://ift.tt/3mbkZyk
via IFTTT
ટિપ્પણીઓ નથી: