51 દિવસ વેન્ટિલેટર અને 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ આજે ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ડિસ્ચાર્જ થશે
<strong>અમદાવાદઃ</strong> ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને આજે 101 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે. કોરોના પોઝિટિવ આવતાં તેઓ 101 દિવસથી સારવાર હેઠળ હતા. 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાને હરાવીને ભારત જ નહીં, પરંતુ એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ
from home https://ift.tt/3n7bEJe
via IFTTT
from home https://ift.tt/3n7bEJe
via IFTTT
ટિપ્પણીઓ નથી: