કોરોનાને લઈને રાજ્ય માટે રાહતના સમાચાર, 90 દિવસ બાદ કોરોના કેસનો આંક 1 હજારની નીચે નોંધાયો
ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. 90 દિવસ બાદ સોમવારે રાજ્યમાં 996 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3646 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,277 એક્ટિવ કેસ છે, જ્યારે 1,42,799 લોકોને ડિસ્ચાર્જ કરી
from home https://ift.tt/2He3tKU
via IFTTT
from home https://ift.tt/2He3tKU
via IFTTT
ટિપ્પણીઓ નથી: