વિજય રૂપાણી સરકારે ફિક્સ પગારદારોને કાયમી થયા પછી પણ નોકરીમાં દૂર કરવા મુદ્દે લીધો મોટો નિર્ણય, જાણો વિગત
<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતની વિજય રૂપાણી સરકારે ફિક્સ પગારદારો અંગે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે ફિક્સ પગારની યોજના હેઠળ વર્ગ 3 અને વર્ગ 4 જગ્યાઓ પર ભરતી થનારા અને કાયમી થઈ ગયેલા કર્મચારીઓએ પૂર્વ સેવા તાલીમને અંતે પરીક્ષા પાસ નહીં કરનાર સરકારી કર્મચારીને સેવામાંથી દૂર પકડાવી ઘરભેગા કરી શકશે.
from home https://ift.tt/3lPnKFs
via IFTTT
from home https://ift.tt/3lPnKFs
via IFTTT
ટિપ્પણીઓ નથી: