ગુજરાતની કઈ વિધાનસભા બેઠક પર ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનાર નેતાને લાગ્યો કોરોનાનો ચેપ?

<strong>ગાંધીનગરઃ</strong> આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે. ત્યારે આ બેઠક પર ભાજપમાંથી દાવેદારી કરના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને કોરોના થયો છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેનો પરિવાર કોરોના સંક્રમિત

from home https://ift.tt/3ir4ZWG
via IFTTT

ટિપ્પણીઓ નથી: