આજથી ખુલશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દિવસ દરમિયાન કેટલા લોકોને અપાશે પ્રવેશ ? જાણો

કેવડિયા: કોરોના વાયરસની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે. આજથી દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે. દરરોજ 500 પ્રવાસીઓને જ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓ માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ જ

from home https://ift.tt/37kvz21
via IFTTT

ટિપ્પણીઓ નથી: