સિધ્ધાર્થ રાંદેરિયાએ હિંદુ ધર્મનું ઘોર અપમાન કર્યું હોવાનો વિવાદ શું છે ? રાંદેરીયાએ માફી માંગતાં શું કહ્યું ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતી નાટકના જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદરિયા પર નાટકના એક સીનમાં ગાયત્રી માતાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે. ડ્રામાના સીનમાં ગાયત્રી મંત્ર સમયે દારૂ મુદ્દે થયેલી ડાયલોગબાજીને લઈ વિવાદ શરૂ થયો છે. આ અંગે સિદ્ધાર્થ રાંદેરિયાએ સ્પષ્ટતા કરી છે કે, ધાર્મિક લાગણી દુભાવવાનો મારો કોઈ હેતુ નહોતો. હિંદુ સંગઠન

from home https://ift.tt/3jP6rnq
via IFTTT

ટિપ્પણીઓ નથી: