ભારતમાં કોરોનાની દવા ક્યારે આવશે ને સૌથી પહેલા કોણે અપાશે? સ્વાસ્થ્ય મંત્રીએ કર્યો મોટો ખુલાસો

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં વકરી રહેલા કોરોનાને લઇને સરકાર તરફથી આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. મંત્રી હર્ષવર્ધને કહ્યું કે કેન્દ્ર કૉવિડ-19 વેક્સિનનો 40-50 કરોડ જથ્થો ખરીદવાની યોજના પર કામ કરી રહી છે. જેને જુલાઇ 2021 સુધી 25 કરોડ

from home https://ift.tt/3niHoLG
via IFTTT

ટિપ્પણીઓ નથી: