અમિત શાહના ગુજરાત આગમન પાછળ શું છે કારણ ? જાણો કેટલા મહિના પછી આવ્યા પોતાના ઘેર ?

<strong>અમદાવાદઃ</strong> કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે સાંજે ચાર વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા. શાહ છેલ્લા સાત મહિનાથી અમદાવાદ નહોતા આવ્યા ને અચાનક અમદાવાદ આવતાં જાત જાતની અટકળો તેજ બની છે. જો કે ભાજપે તેમની આ મુલાકાત પારિવારિક મુલાકાત જ હોવાનો દાવો કર્યો છે. આ મુલાકાતમાં શાહનો કોઈ જ પોલીટિકલ

from ahmedabad https://ift.tt/33TpzLp
via IFTTT

ટિપ્પણીઓ નથી: