ડીસામાં રાષ્ટ્રીય એકતા મંચના કાર્યક્રમમાં હાર્ટએટેક આવતાં સંતનું મોત, જાણો કોણ છે આ સંત?
<strong>ડીસાઃ</strong> બનાસકાંઠાના ડીસામાં રાષ્ટ્રીય એકતા મંચના કાર્યક્રમમાં સંતનું મોત થયું છે. કાર્યકમમાં પુર્વ આઈ.પી.એસ. ડી જી વણઝારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમ પુર્ણ થતાં સીડી ઉતરતા સંતને હાર્ટએટેક આવતા મોત થયું હતું. મળતી વિગતો પ્રમાણે અજમલ ભારતી નામના સંત કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી સીડી ઉતરતી
from home https://ift.tt/3jrPrU2
via IFTTT
from home https://ift.tt/3jrPrU2
via IFTTT
ટિપ્પણીઓ નથી: