લૉકડાઉનના કારણે બેન્ક બેલેન્સ ખતમ, હવે ઘર ચલાવવા બાઈક વેચવી પડશેઃ ક્યા ટોચના ગાયકે કર્યો આ દાવો?

<strong>મુંબઇઃ</strong> બૉલીવુડના ટૉચના ગાયક તરીકે જાણીતા આદિત્ય નારાયણે એક મોટો ખુલાસો કર્યો છે. તેને ખુદ લૉકડાઉનમાં પોતાની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ હોવાનુ કબુલ્યુ છે, તેને કહ્યું કે, તેની પાસે કામ નથી અને આ કારણે તે ગુજરાન ચલાવતા ચલાવતા બેન્ક બેલેન્સ પણ ખતમ થઇ ગયુ છે. આદિત્ય નારાયણે લોકડાઉનમાં

from home https://ift.tt/2H9oVQZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: