અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, કોરોનાનો ગ્રાફ ફરી ઉંચકાઈ રહ્યો છે, જાણો એક દિવસમાં કેટલા કેસ આવ્યા

<strong>અમદાવાદઃ</strong> અમદાવાદના લોકો માટે ચિંતાના સમાચાર છે. કોરોનાનો ગ્રાફ ફરી ચિંતાજનક રીતે ઉંચકાઈ રહ્યો છે. અનલોકમાં અપાયેલી વધુ છૂટછાટ અને લોકોની માસ્ક પહેરવામાં અને સોશલ ડિસ્ટન્સ જાળવવામાં બેદરકારીના કારણે કેસોમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ગુરુવારે વધુ 172 કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીઓના મોત કોરોનાને કારણએ

from ahmedabad https://ift.tt/2SkmFJ6
via IFTTT

ટિપ્પણીઓ નથી: