શક્તિના નવ-સ્વરૂપઃ ત્રિપૂરાસુંદરી સ્વરૂપા મા બહુચરાજીના કરો દર્શન

શક્તિના નવ સ્વરૂપ: ગુજરાતનું પેટાશક્તિપીઠ ગણાતું મા બહુચરનું ધામ. અહીં ધોળા વલ્લભની ભક્તિની કથા પ્રચલિત છે.  વલ્લભ ભટ્ટને બહુચર માનો સાક્ષાત્કાર થયો હોવાની ક્વિંદતી છે. ભક્તો સાથે માના પ્રેમની ઐતિહાસિક કથા જોડાયેલી છે.  

from home https://ift.tt/2HqNKID
via IFTTT

ટિપ્પણીઓ નથી: