કોરોનાથી સ્વસ્થ થયેલા ભરતસિંહ સોલંકીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા પહેલા કયા દિગ્ગજો સાથે કરી મુલાકાત ?
<strong>અમદાવાદઃ</strong> કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના સામે 101 દિવસની લડત પછી સ્વસ્થ થયા છે. જેથી તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલા ગઈ કાલે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
from home https://ift.tt/3ji9Uut
via IFTTT
from home https://ift.tt/3ji9Uut
via IFTTT
ટિપ્પણીઓ નથી: