કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે આવ્યા અત્યાર સુધીના મોટા રાહતના સમચાર, જાણીને થઈ જશો ખુશ
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાથી સાજા થવાનો દર ટોચ પર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ નોંધાયેલા કેસની સામે સાજા થનારા દર્દીઓનો દર 99.69 ટકા રહ્યો છે. જ્યારે મૃત્યુદર ઘરીના માત્ર 1.08 ટકા જ રહ્યો છે. ગત એક માસમાં ગુજરાતમાં કોરોનાના
from ahmedabad https://ift.tt/2ETxrCO
via IFTTT
from ahmedabad https://ift.tt/2ETxrCO
via IFTTT
ટિપ્પણીઓ નથી: