શક્તિના નવ-સ્વરૂપઃ વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલું છે પ્રખ્યાત ખોડિયાર મંદિર

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં પ્રખ્યાત ખોડિયાર મંદિર આવેલું છે. વાંકાનેર શહેરથી આશરે 17 કિલોમીટર દૂર માતાજીનું મંદિર આવેલુ છે. ઉંટાઇવાળી જગ્યા પર માતાજી બિરાજ્યા છે. નદીમાં ઉંડા ઘુનાને માટેલિયા ઘુના તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રીમાં પાંચમા દિવસે શ્રી સ્કંદ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. 

from home https://ift.tt/3jb75KM
via IFTTT

ટિપ્પણીઓ નથી: