નારાયણ સાઈ સામેના કેસમાં સુરતની કોર્ટે શું કર્યો મોટો હુકમ ? જાણો વિગત

<p style="font-weight: 400;">સુરતઃ સાધિકા પર બળાત્કારના  કેસમાં જેલબેગા થયેલા નારાયણ સાંઈ તથા અન્યો વિરૂધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા રૂપિયા 13 કરોડની લાંચનો કેસ અમદાવાદ ગ્રામ્યની ખાસ અદાલતમાં ટ્રાન્સફર કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ માગમી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા કરાઈ હતી. આ માગણી એસીબીની ખાસ અદાલતના એડીશનલ  સેશન્સ જજ

from home https://ift.tt/2HtRetP
via IFTTT

ટિપ્પણીઓ નથી: