સુરતઃ ભાજપની સભામાં કોણે ફેંક્યા ઇંડા? કોણે ષડયંત્ર રચ્યું હોવાની છે ચર્ચા? જાણો વિગત

<strong>સુરતઃ</strong> શહેરના સરથાણા વિસ્તારમાં યોગીચોક ખાતે આનંદ ફાર્મમાં ભાજપના વિજય-વિશ્વાસ સંમેલનમાં ગઈ કાલે ઇંડા ફેંકાયા હતા. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ધારીના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયા માટે યોગીચોકના આનંદ ફાર્મમાં ભાજપ દ્વારા સંમેલન રાખ્યું હતું. આ સમયે ઇંડા ફેંકાયા હતા. સુરત ક્રાઇમ બ્રાંચે આ ઘટનામાં ગૌરવ

from home https://ift.tt/35fV95j
via IFTTT

ટિપ્પણીઓ નથી: