રૂપાણી સરકારે ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ ખોલવાની આપી મંજૂરી, જાણો ક્યારથી શરૂ થશે ? કેટલા દર્શકોને બેસાડી શકાશે ?

<strong>નવી દિલ્લીઃ</strong> કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે 30 સપ્ટેમ્બરે સાંજે અનલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી છે. મોદી સરકારે અનલોક-5માં 15 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ થીયેટરો ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ કારણે ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ ખૂલશે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે ગુજરાત સરકારે સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. મોદી

from home https://ift.tt/2GpRSYG
via IFTTT

ટિપ્પણીઓ નથી: