વિજય રૂપાણી સરકારે શું કર્યું કે હવે રાહુલ ગાંધી ગુજરાત નહીં આવે ? કોંગ્રેસના હારેલા નેતા હવે પ્રચાર કરશે

<strong>અમદાવાદઃ</strong> કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં રેલી માટે તથા ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવવાના હતા પણ તેમનો ગુજરાત પ્રવાસ મોકૂફ રહ્યો છે. રાહુલ ગાંધીની રેલીને સોશિયલ ડિસ્ટન્સિંગનું કારણ આગળ કરીને પોલીસ દ્વારા મંજૂરી ના અપાતાં રાહુલનો પ્રવાસ મોકૂફ

from home https://ift.tt/3md01zj
via IFTTT

ટિપ્પણીઓ નથી: