ગુજરાતમાં કયા બે જિલ્લા ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત? જાણો વિગત
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતથી કોરોના કાબુમા આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાતમાં એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યના બે જિલ્લા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ બે જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થાય તેવી શક્યતાઓ છે. આ અંગેની વિગતો જોઇએ તો તાપી જિલ્લામાં કોરોનાના
from ahmedabad https://ift.tt/2Hh6wSu
via IFTTT
from ahmedabad https://ift.tt/2Hh6wSu
via IFTTT
ટિપ્પણીઓ નથી: