અમદાવાદઃ નવરાત્રીની મંજૂરી ન મળતા ગરબા આયોજકે શરૂ કર્યો શાકભાજીનો ધંધો
<strong>અમદાવાદઃ</strong> કોરોનાની મહામારીએ લાખો લોકોની બેરોજગારી છીનવી છે. ત્યારે નવરાત્રીના આયોજનને લઈને હજુ કોઈ સ્પષ્ટ નિર્ણય પણ નથી લેવાયો. ત્યારે અમદાવાદના એક પાર્ટી પ્લોટના માલિક અને ગરબા આયોજકે નવી વેબસાઈટ તૈયાર કરી લોકોને ઘરે ઘરે શાકભાજીની હોમ ડિલિવરી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. હિરવ ત્રિવેદી કે જેઓ પાર્ટી
from ahmedabad https://ift.tt/3iyO70l
via IFTTT
from ahmedabad https://ift.tt/3iyO70l
via IFTTT
ટિપ્પણીઓ નથી: