ગુજરાતનું કયું જાણીતું પ્રવાસન સ્થળ શનિ-રવિ રહેશે બંધ, કયા પ્રવાસીઓને નહીં મળે એન્ટ્રી?

<strong>ઇડરઃ</strong> ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે સાબરકાંઠામાં આવેલા વિજયનગરના પોળો ફોરેસ્ટમા શનિવાર અને રવિવારે પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, બહારના કોઈ પ્રવાસીને વિજયનગર પોળો ફોરેસ્ટમા પ્રવેશ આપવામા આવશે નહી. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રવાસીઓની

from home https://ift.tt/2EUzBCc
via IFTTT

ટિપ્પણીઓ નથી: