આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ભારતના અડધા લોકોને કોરોનાને ચેપ લાગશે- સરકારી પેનલ

<strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. હવે મહામારીના ફેલાવાને લઈને ભારત સરકાર તરફથી બનાવવામાં આવેલ નિષ્ણાંતોની એક પેલને મોટો ખુલાસો કર્યો છે. પેનલે અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ભારતની અડધી જનસંખ્યા કોરોનાથી સંક્રમિત થઈ ગઈ હશે. પેનલનું કહેવું છે કે,

from home https://ift.tt/2T63EdM
via IFTTT

ટિપ્પણીઓ નથી: