જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાએ કોરોનાને આપી મહાત, ક્યાં લીધી સારવાર ? જાણો હાલ ક્યાં રહેશે ?

<strong>સુરત:</strong> ગુજરાતના જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાએ કોરોનાને મહાત આપી છે અને સંપૂર્ણ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ‘કોણ જાણી શકે કાળને રે અચાનક શું થશે’ એ ગીતથી પ્રખ્યાત થયેલા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાની સરવાર સુરતની નિષ્ઠા હોસ્પિટલમાં ચાલતી હતી. મંગળવારે સાંજે જીજ્ઞેશ દાદાને રજા આપવામાં આવી હતી.

from home https://ift.tt/2SwFHf8
via IFTTT

ટિપ્પણીઓ નથી: