વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે કયો નવતર પ્રયોગ કરાયો શરૂ ? જાણો વિગત

<strong>વડોદરાઃ</strong> ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરાની સયાજી અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે મ્યુઝીક થેરાપી શરૂ કરાઈ છે. દર્દીઓ માનસિક રીતે

from home https://ift.tt/33fcUlI
via IFTTT

ટિપ્પણીઓ નથી: