અમૂલ ડેરીના ચેરમેન તરીકે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા નેતાની વરણી નક્કી ? વાઈસ ચેરમેન બનવા ક્યા દે ધુરંધરો વચ્ચે જંગ ?

<strong>આણંદઃ</strong> અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનનીની નિયુક્તિ માટે પ્રાંત અધિકારી જે.સી. દલાલની હાજરીમાં મતદાન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેનપદે રામસિંહ પરમાર બિનહરીફ જાહેર થયા છે. જ્યારે બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે મતદાન પ્રક્રિયા યથાવત રાખવામાં આવી હતી. વાઇસ ચેરમેનપદે કોંગ્રેસના બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ

from home https://ift.tt/2TmfOPW
via IFTTT

ટિપ્પણીઓ નથી: