ભારતમાં કોરોના અંગે આવ્યા શું મોટા રાહતના સમાચાર? અઢી મહિના પછી શું સારું બન્યું?
<strong>નવી દિલ્હીઃ</strong> કોરોનાને લઇને ભારત માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આખી દુનિયામાં સતત કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે, ત્યારે 17 ઓક્ટોબરે ભારતમાં આ મામલે થોડી રાહત મળી છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં 17 ઓક્ટોબરે 24 કલાકના 62212 નવા કેસ આવ્યા છે, દુનિયાના અન્ય દેશની સરખામણીમાં બીજા નંબર
from home https://ift.tt/3lX8qGJ
via IFTTT
from home https://ift.tt/3lX8qGJ
via IFTTT
ટિપ્પણીઓ નથી: