ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાના આયોજનને મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો મંજૂરી મળશે કે નહીં?
<strong>ગાંધીનગરઃ</strong> નવરાત્રિ નજીક આવતી જાય છે ત્યારે ગુજરાતમાં ગરબાના આયોજનને મંજૂરી મળશે કે નહીં એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ માહોલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમા નથી. તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે
from home https://ift.tt/36gYtzs
via IFTTT
from home https://ift.tt/36gYtzs
via IFTTT
ટિપ્પણીઓ નથી: