તેલંગાણાના દિગ્ગજ નેતા નૈની નરસિમ્હા રેડ્ડીનું મોત, કોરોનાથી થયા હતા સંક્રમિત

નવી દિલ્હીઃ તેલંગાણાના પૂર્વ ગૃહ મંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના નેતા નૈની નરસિમ્હા રેડ્ડીનું બુધવારે મોડી રાતે અવસાન થયું હતું. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોના સામેનો જંગ જીતીને ઠીક થઈને ઘરે આવ્યા બાદ કેટલીક બીમારીની સારવાર ચાલતી હતી. બુધવારે તેમને ન્યૂમોનિયાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં

from home https://ift.tt/3mf1gO7
via IFTTT

ટિપ્પણીઓ નથી: