રૂપાણી સરકારે ફિક્સ પગારદાર કર્મચારીઓની દિવાળી સુધરી જાય એવો મોટો નિર્ણય લીધો, જાણો વિગત

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓની દિવાળી સુધરી જાય એવો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મચારીઓની વણવાપરેલી રજાનો પૂરો પગાર કર્મચારી કાયમી થાય પછી રોકડમાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત પાંચ વર્ષ સુધી ફિક્સ પગારદાર તરીકે કામ કર્યા

from home https://ift.tt/2IVTWZt
via IFTTT

ટિપ્પણીઓ નથી: