બનાસકાંઠાના થરા-લાખણી પંથકમાં વરસાદ, તલ,કઠોળ સહિતના પાકને નુકસાનની આશંકા

<p>બનાસકાંઠાના થરા- લાખણી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બાદમાં મોડીરાત્રે વરસાદ વરસ્યો હતો. કુંડા, કોટડા, સેકરા, મટુક થરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો  હતો. મોડીરાત્રે વરસેલા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. આ વરસાદના કારણે મગફળી, તલ,તેમજ કઠોળના પાકને નુકસાન થવાની આશંકા સેવાઇ રહી છે.</p>

from home https://ift.tt/2IFgi1p
via IFTTT

ટિપ્પણીઓ નથી: