ગાંધીનગર અક્ષરધામ મંદિર આજથી મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકાશે, જુઓ વીડિયો

<p>કોરોના મહામારી વચ્ચે આજથી ગાંધીનગરનું પ્રખ્યાત અક્ષરધામ મંદિર મુલાકાતીઓ માટે ખુલશે. સાંજના 5 વાગ્યાથી મુલાકાતીઓને અક્ષરધામ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં દર્શન, વોટર શો અને ઉપહારગૃહ જ ખુલશે.</p>

from home https://ift.tt/3jtvjzS
via IFTTT

ટિપ્પણીઓ નથી: