મહાભારતના ભીષ્મ પિતામહ કેમ કપિલ શર્માના શોમાં ના ગયા ? કપિલ સામે કર્યો શું અત્યંત ગંભીર આક્ષેપ ?

<strong>મુંબઈઃ</strong> કપિલ શર્માના જાણીતા કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ને લઈને શક્તિમાન અને મહાભારતમાં ભિષ્મપિતાનું પાત્ર ભજવીને ઘેર ઘેર લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાનો રોષ ભભુકી ઉઠ્યો છે. હાલમાં મહાભારત સીરિયલના કલાકારો આ શોમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતાં. પરંતુ ભીષ્મ પિતામહનું પાત્ર કરનાર મુકેશ ખન્ના ગેરહાજર રહ્યાં હતાં. શોમાં

from home https://ift.tt/30tVS1w
via IFTTT

ટિપ્પણીઓ નથી: