ઘરે બેઠા ગરબા: દાંડીયા ક્વીન ફાલ્ગુની બ્રહ્મભટ્ટ અને શીતલ નાણાવટીના કંઠે મા ની ભક્તિના ગરબા

નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યાં હતાં. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ કરવા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાનાં તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને તેમની પૂજા

from home https://ift.tt/2FREw7s
via IFTTT

ટિપ્પણીઓ નથી: