કોરોનાને લઈ સૌથી મોટા રાહતના સમાચાર, જાણો ક્યાં સુધીમાં કોરોના પર કાબુ મેળવી લેવાશે
<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના વાયરસને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસ પર ફેબ્રુઆરી સુધીમાં કાબુ મેળવી લેવાશે તેવો વૈજ્ઞાનિકોનો દાવો છે. દેશની ટોચની વૈજ્ઞાનિક સંસ્થાઓએ એક સંશોધનમાં દાવો કર્યો છે કે દેશમાં આગામી સમયમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા કેટલાક હજાર સુધી મર્યાદિત રહી જશે. જેથી
from home https://ift.tt/31j5lJj
via IFTTT
from home https://ift.tt/31j5lJj
via IFTTT
ટિપ્પણીઓ નથી: