આવો છે પ્રધાનમંત્રી મોદીનો સંભવિત કાર્યક્રમ, સી-પ્લેનનું ઉદ્ધાટન કરી તેમાં બેસી અમદાવાદ પહોંચશે
<strong>અમદાવાદઃ</strong> પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ગુજરાત પ્રવાસને લઈને મહત્વની માહિતી મળી રહી છે. પ્રધાનમંત્રી મોદી 30 ઓક્ટોબરના બપોરે ત્રણ વાગ્યે હેલિકોપ્ટરથી કેવડિયા ખાતે આવી પહોંચશે. 30 ઓક્ટોબરના પ્રથમ પીએમ મોદી જંગલ સફારી પાર્ક, જે હાલ ટ્રાયલ રન પર ચાલે છે તેનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ ક્રુઝ બોટનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ
from home https://ift.tt/3opZOun
via IFTTT
from home https://ift.tt/3opZOun
via IFTTT
ટિપ્પણીઓ નથી: