Coronavirus: દેશમાં 70 લાખ સંક્રમિત સ્વસ્થ થયા, 24 કલાકમા 53 હજાર નવા કેસ

નવી દિલ્હી: ભારતમાં દરરોજ કોરોના સંક્રમણના જેટલા કેસ સામે આવી રહ્યા છે, તેના 25-30 ટકા વધારે સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધીને 70 લાખને પાર પહોંચી છે. એક્ટિવ કેસ પણ સાત લાખથી ઓછા છે. દેશમાં કોરોના સંક્રમિતની કુલ સંખ્યા 78 લાખ 14

from home https://ift.tt/3mbunlw
via IFTTT

ટિપ્પણીઓ નથી: